પ્રાચી તીર્થમાં કઈ કઈ વસ્તુઓ કરવાની છે?

Kanadada Maheta

પ્રાચી તીર્થમા પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્રાદિક નાગબલી, પ્રેતબલી, નારાયણ બલી, લીલ ત્રિપીંડી વગેરે કરે છે. અહીં એક જૂનું પીપળનું ઝાડ પણ છે જ્યાં લોકો પાણી નાખે છે અને નજીકમાં બલરામ અને શિવ સહિત 4-5 મંદિરો છે.

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *